Bhagvat Puran Skandh 10 Adhyay 52 episode artwork

EPISODE · Jul 17, 2021 · 22 MIN

Bhagvat Puran Skandh 10 Adhyay 52

from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla

રાજા મુચુકુન્દ પર અનુગ્રહ કરીને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પાછા પહોંચ્યા અને કાલયવનની સેનાનો સંહાર કર્યો. ત્યારબાદ જ્યારે તેઓ દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે જરાસંધએ ૧૮મી વાર તેમની પર આક્રમણ કર્યું. શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાંથી ભાગી છુટ્યા અને દ્વારિકા પહોંચ્યા. થોડા દિવસોમાં ભીષ્મકનંદિની રુક્મિણીજીએ બ્રાહ્મણ દેવતા દ્વારા શ્રીકૃષ્ણને પોતાનો સંદેશો મોકલ્યો. રુક્મિણીજીએ કહ્યું કે મેં તમને મન થી જ પતિ માની લીધા છે અને તમે મારું હરણ કરી અને મને અપનાવી લો.

Episode metadata supplied by the publisher feed · Published Jul 17, 2021

Embed this episode

NOW PLAYING

Bhagvat Puran Skandh 10 Adhyay 52

0:00 22:57

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat?

This episode is 22 minutes long.

When was this Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episode published?

This episode was published on July 17, 2021.

Can I download this Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!