Bhagvat Puran Skandh 10 Adhyay 63 episode artwork

EPISODE · Jul 29, 2021 · 25 MIN

Bhagvat Puran Skandh 10 Adhyay 63

from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla

એવી જાણ થતાં કે અનિરુદ્ધને બાણાસુરે નાગપાશમાં બાંધી દીધા છે, શ્રી કૃષ્ણ યાદવ સેનાને લઈને શોણિતપુર જે બાણાસુરની નગરી છે તેના પર આક્રમણ કરી દે છે. આ નગરી નું રક્ષણ ભગવાન શ્રી શંકર ખુદ કરે છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શંકર વચ્ચે મહાયુદ્ધ થાય છે. ત્યારબાદ બાણાસુરના અહમને નષ્ટ કરવા માટે શ્રીકૃષ્ણ બાણાસુરના હજારમાંથી માત્ર ચાર જ હાથ બાકી રહેવા દે છે અને ભગવાન શંકર વિનંતી પ્રમાણે તેને જીવતો છોડી દે છે. 

Episode metadata supplied by the publisher feed · Published Jul 29, 2021

Embed this episode

NOW PLAYING

Bhagvat Puran Skandh 10 Adhyay 63

0:00 25:13

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat?

This episode is 25 minutes long.

When was this Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episode published?

This episode was published on July 29, 2021.

Can I download this Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!