EPISODE · Oct 6, 2021 · 23 MIN
Bhagvat Puran Skandh 11 Adhyay 30
from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla
આજના અધ્યાયમાં આપણે ભગવાને યદુકુળનો સંહાર પ્રભાસ ક્ષેત્રમાં કેવી રીતે કરાવે કરાવ્યો તેની વાત સાંભળીશું. પોતાના કુળના મહાવીરઓ અને વીરોનો સંહાર થતાં, અને બલરામજીના પરંપળમાં લીન થયાની વાત જાણીને, ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ચતુર્ભુજ સ્વરૂપ માં બેસી ગયા. ત્યાં જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણના પગની લાલીમા જોઈ ને એવું જાણ્યું કે આ એક મૃગ છે અને પોતાના બાણથી ભગવાનના પગ ને વીંધી નાખ્યો. જ્યારે તેણે જોયું કે આ તો ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે, ત્યારે તેણે ભગવાનની માફી માગી, અને ભગવાને તેને સંદેહ સ્વર્ગમાં મોકલી આપ્યો. ત્યારબાદ, ભગવાને પોતાના સારથિ દારુક ને દ્વારિકામાં બધાને સંદેશ આપવાની આજ્ઞા કરી, અને પોતે સ્વધામ આવવાની તૈયારી કરી.
What this episode covers
આજના અધ્યાયમાં આપણે ભગવાને યદુકુળનો સંહાર પ્રભાસ ક્ષેત્રમાં કેવી રીતે કરાવે કરાવ્યો તેની વાત સાંભળીશું. પોતાના કુળના મહાવીરઓ અને વીરોનો સંહાર થતાં, અને બલરામજીના પરંપળમાં લીન થયાની વાત જાણીને, ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ચતુર્ભુજ સ્વરૂપ માં બેસી ગયા. ત્યાં જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણના પગની લાલીમા જોઈ ને એવું જાણ્યું કે આ એક મૃગ છે અને પોતાના બાણથી ભગવાનના પગ ને વીંધી નાખ્યો. જ્યારે તેણે જોયું કે આ તો ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે, ત્યારે તેણે ભગવાનની માફી માગી, અને ભગવાને તેને સંદેહ સ્વર્ગમાં મોકલી આપ્યો. ત્યારબાદ, ભગવાને પોતાના સારથિ દારુક ને દ્વારિકામાં બધાને સંદેશ આપવાની આજ્ઞા કરી, અને પોતે સ્વધામ આવવાની તૈયારી કરી.
NOW PLAYING
Bhagvat Puran Skandh 11 Adhyay 30
No transcript for this episode yet
Similar Episodes
Jul 2, 2026 ·106m
Jun 26, 2026 ·68m
Jun 19, 2026 ·49m
Jun 11, 2026 ·67m
Jun 4, 2026 ·43m