Bhagvat Puran Skandh 7 Adhyay 10 episode artwork

EPISODE · Mar 27, 2021 · 24 MIN

Bhagvat Puran Skandh 7 Adhyay 10

from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla

પ્રહ્લાદજીની સ્તુતિથી પ્રસન્ન થયેલા નરસિંહ ભગવાન ત્યારબાદ પ્રહલાદજી સાથે વાર્તાલાપ  કરે છે અને તેમને વરદાન માગવાનું કહે છે. પ્રહલાદજી આ સાંભળીને ભગવાન પાસેથી તેઓ ક્યારેક કામનાવશ ના થાય તેની માગણી કરે છે અને પ્રભુના ચરણોમાં હંમેશા સ્થાપિત રહે તેવું વરદાન માંગે છે. ભગવાન નરસિંહ તેમને આ વરદાન આપીને અંતર્ધ્યાન થાય છે અને ત્યારબાદ પ્રહલાદજી નો રાજ્ય અભિષેક થાય છે. આ અધ્યાયમાં આપણે મય દાનવ અને ભગવાન શંકર દ્વારા ત્રિપુર દહનની વાત સાંભળીશું.

Episode metadata supplied by the publisher feed · Published Mar 27, 2021

Embed this episode

NOW PLAYING

Bhagvat Puran Skandh 7 Adhyay 10

0:00 24:59

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat?

This episode is 24 minutes long.

When was this Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episode published?

This episode was published on March 27, 2021.

Can I download this Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!