EPISODE · Jul 4, 2021 · 23 MIN
Bhagvat Puran Skandh 10 Adhyay 41
from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla
અક્રૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મથુરા નગરી ના દ્વારે પોહ્ચ્યા છે. અક્રૂરજી ભગવાનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના સખા સાથે મથુરા નગર ની બહાર રોકાય છે. બીજે દિવસે સવારે શ્રી કૃષ્ણ, બલરામજી અને ગોપબાળો નગર જોવા માટે નીકળે છે અને તેમની મુલાકાત એક ધોબી, દરજી અને માળી સાથે થાય છે. આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની મથુરા યાત્રા વિશે સાંભળીશું. આપણે સુદામા માળી એ કરેલી ભગવાનની નમ્ર સ્તુતિ પણ સાંભળીશું.
Embed this episode
NOW PLAYING
Bhagvat Puran Skandh 10 Adhyay 41
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.