EPISODE · Aug 7, 2021 · 23 MIN
Bhagvat Puran Skandh 10 Adhyay 72
from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla
રાજા યુધિષ્ઠિર ભગવાન પાસે રાજસૂય યજ્ઞ કરવા માટે સંમતિ માગે છે. ત્યારબાદ તેઓ પોતાના ભાઈઓને દિગ્વિજય કરવા માટે મોકલે છે. એવા સમાચાર મળતા કે જરાસંધ પર હજી સુધી વિજય મળ્યો નથી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ ને લઈને જરાસંઘ ની રાજધાની પહોંચે છે, અને યુદ્ધ માટે માંગણી કરે છે. 27 દિવસ સુધી જરાસંધ અને ભીમ ની વચ્ચે દ્વંદ યુદ્ધ થાય છે. ત્યારબાદ 28 માં દિવસે ભીમ ભગવાન પાસે આવે છે, અને જરાસંધને મારવા માટેની યુક્તિ માટે મદદ માંગે છે. શ્રીકૃષ્ણએ બતાવેલી યુક્તિ પ્રમાણે ભીમ જરાસંધનો ઉદ્ધાર કરે છે અને બંદી રાજાઓને મુક્ત કરે છે.
Embed this episode
NOW PLAYING
Bhagvat Puran Skandh 10 Adhyay 72
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.