EPISODE · Apr 14, 2021 · 21 MIN
Bhagvat Puran Skandh 8 Adhyay 12
from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla
જ્યારે મહાદેવ શંકરે સાંભળ્યું કે શ્રી વિષ્ણુએ મોહિની સ્વરૂપ દ્વારા દાનવોને અભિભૂત કરી દીધાં અને દેવોને અમૃતપાન કરાવ્યું ત્યારે તેમને પણ આ મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ. તેઓ પોતાની પત્ની સતી અને પોતાના ગણ ને લઈને શ્રી વિષ્ણુ પાસે ગયા અને મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ભગવાન શંકર પણ આ સ્વરૂપથી મોહિત થઈ ગયા અને મોહિની પાછળ દોડવા લાગ્યા. જ્યારે ભગવાન શંકરને ભાન આવ્યું કે તું શું કરી રહ્યા છે ત્યારે તેમને સમજાયું કે મોહિની સ્વરૂપની લીલા કેવી છે. તેમણે શ્રી વિષ્ણુની ખુબ સુંદર સ્તુતિ કરી અને ત્યારબાદ બંને પોત પોતાના ધામમાં પહોંચી ગયા.
Embed this episode
NOW PLAYING
Bhagvat Puran Skandh 8 Adhyay 12
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.